NATIONAL

પ્રધાનમંત્રીએ સંસદ રત્ન પુરસ્કાર 2023 મેળવનારા સાંસદ સાથીદારોને અભિનંદન પાઠવ્યા:

13 સાંસદો, 2 સંસદીય સમિતિઓ અને 1 "લાઈફ ટાઈમ અચીવમેન્ટ સન્માન" આપવામાં આવશે:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ,  24×7 વેબ પોર્ટલ

પ્રધાનમંત્રીએ સંસદ રત્ન પુરસ્કાર 2023 મેળવનારા સાંસદ સાથીદારોને અભિનંદન પાઠવ્યા:

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સાંસદ સાથીદારોને અભિનંદન પાઠવ્યા છે જેમને સંસદ રત્ન પુરસ્કાર 2023થી નવાજવામાં આવશે.

કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી શ્રી પ્રહલાદ જોશીના ટ્વીટને ટાંકીને, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

“સાંસદ રત્ન પુરસ્કાર મેળવનારા સાંસદ સાથીદારોને અભિનંદન. તેઓ તેમની સમૃદ્ધ આંતરદૃષ્ટિથી સંસદીય કાર્યવાહીને સમૃદ્ધ કરતા રહે.”

2023 માટે સંસદ રત્ન પુરસ્કારો એનાયત કરવા બદલ પ્રતિષ્ઠિત સંસદસભ્યોને અભિનંદન. આ પુરસ્કારોની 13મી આવૃત્તિ દરમિયાન 13 સાંસદો, 2 સંસદીય સમિતિઓ અને 1 “લાઈફ ટાઈમ અચીવમેન્ટ સન્માન” આપવામાં આવશે. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button