Education

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, આહવાના પ્રાધ્યાપકશ્રી ડો.ગણેશ નરભવરને પી.એચ.ડી. ની પદવી એનાયત થઇ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ 24×7 વેબ પોર્ટલ

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, આહવાના પ્રાધ્યાપકશ્રી ડો.ગણેશ નરભવરને પી.એચ.ડી. ની પદવી એનાયત થઇ :

પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા : ડાંગ જિલ્લાની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ-આહવા ખાતે વ્યાખ્યાતા સહાયક તરીકે ફરજ બજાવતા મુળ તાપી જિલ્લાના વાંકા ગામના વતની, શ્રી ગણેશભાઈ ચિંઘાભાઈ નરભવરએ, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી-સુરત ખાતે “A study on farmers perception towards Kisan credit card scheme in Dang district of Gujarat” વિષય પર મહાશોધ નિંબધ રજુ કર્યો હતો.

જેને યુનિવર્સિટીએ માન્ય રાખી શ્રી ગણેશભાઈ ચિંઘાભાઈ નરભવરને પી.એચ.ડી.ની પદવી એનાયત કરી છે. આ પી.એચ.ડી.ની પદવી મેળવતા ડોકટર ગણેશભાઈ ચિંઘાભાઈ નરભવરને કોલેજ પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button